MR PARBAT MENAND SISODIA has passed away
It is with great sadness to inform you MR PARBAT MENAND SISODIA from Leicester has peacefully passed away.
Funeral will be held on TUESDAY 12TH APRIL 2016.
The final ceremonial rites will take place at 11:30am at 50 DRONFIELD STREET, LEICESTER, LE5 5AS.
Cremation at 12:45PM at GILROES CREMATORIUM: GILROES CEMETERY, LEICESTER, LE3 9QG.
The family would be grateful if guests would come home after the service for prasadi. Our sincere request for you to pass this message on to family and friends.
May god rest his soul in peace. Aum shanti. Aum shanti. Aum shanti.
Lakhmanbhai Viram Parbat passed away
It is with the deepest heartfelt sadness and regret that Lakhmanbhai Viram Parbat from Hemel Hempstead (Kinderkeda Village, India) aged 65 passed away on 03 March 2016.
The Funeral arrangements are: Saturday 19 March, 10.45am at The Chilterns Crematorium Whielden Lane, Amersham, Bucks, HP7 0ND.
http://www.chilternscrematorium.co.uk/locationmap
After the cremation guests are invited for ‘chaas piva’ at 56 Thumpers, Highfield, Hemel Hempstead HP2 5SH.
Please pass this message on within the community. May God bless his soul.
Aum Shanti Shanti Shanti
સરપંચે ત્રણ વર્ષમાં બદલી ગામની શકલ
ગુજરાતનું આ ગામ છે રિયલ વાયબ્રન્ટ, સરપંચે ત્રણ વર્ષમાં બદલી ગામની ‘શકલ’
પોરબંદર : ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિકાસની વાતો કરવા લાગે છે અને સરકારી ગ્રાન્ટમાંથી ગામડું હોય કે શહેર તેનો વિકાસ થતો હોય છે. પરંતુ કુતિયાણા તાલુકાના મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટથી તો વિકાસ થાય છે પરંતુ આ ગામના યુવાસરપંચે સ્વખર્ચે વિકાસના અનેક કામો કરીને અન્ય સત્તાધીશો માટે પ્રેરણાદાયક બન્યા છે.
– સરપંચે સ્વખર્ચે બનાવ્યુ વાયબ્રન્ટ મૈયારી
– ગામમાં 61 સીસી ટીવી કેમેરા, 200 સ્ટ્રીટલાઈટ, બાળકો માટે8 લાખના ખર્ચે હરિયાળો બગીચો તૈયાર કરાવ્યો
મૈયારી ગામની વસ્તી માત્ર સાડા ચાર હજારની. પરંતુ આ મૈયારી ગામમાં પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ઉપરાંત લોકોની સુરક્ષા માટેની પણ તકેદારી રાખવામાં આવી છે. આ કોઈ સરકારી ગ્રાન્ટમાંથી કામો થયા નથી પરંતુ છેલ્લા 3 વર્ષથી ચૂંટાયેલા ગામના સરપંચ ભરતભાઈ પરમારે ગામના વિકાસ માટે પોતાના ખર્ચે વિકાસના કામો કર્યા છે. મૈયારી ગામમાં સરકારી ગ્રાન્ટોમાંથી રસ્તા સહિતના કામો થાય છે પરંતુ મોટાભાગના રસ્તા ભરતભાઈએ પોતાના ખર્ચે કરાવ્યા છે એટલું જ નહીં પરંતુ આ ગામમાં ઘરેઘરે લોકોને 600 થી 700 નળ કનેક્શન પણ પોતાના ખર્ચે આપ્યા છે.
રાત્રિના સમયે આ ગામ રોશનીથી ઝળહળી ઉઠે છે કારણ કે 200 જેટલી સ્ટ્રીટલાઈટ પણ ભરતભાઈએ પોતાના ખર્ચે નખાવી છે. સ્વખર્ચે કરાયેલા વિકાસના કામો અહીંથી અટકતા નથી. ગામમાં ચોરી, લૂંટ કે અન્ય કોઈ ગુન્હા બને તો તે ઉકેલી શકાય તેમજ લોકોની સુરક્ષા પણ થઈ શકે તે માટે નાના એવા ગામમાં 60 જેટલા સીસી ટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. 8 લાખના ખર્ચે રળીયામણો બગીચો પણ બનાવ્યો છે. આ રીતે ભરતભાઇએ એક સાચો જન પ્રતિનિધી કેવો હોય તેનો પરિચય આપ્યો છે.
સ્ટ્રીટલાઈટનું બિલ પણ સરપંચ સ્વખર્ચે કરે છે. નાના એવા મૈયારી ગામની દરેક ગલીઓમાં રાત્રિના સમયે દિવસ જેવું અજવાળુ જોવા મળે છે. કારણ કે અહીં 200 જેટલી સ્ટ્રીટલાઈટો ફીટ કરવામાં આવી છે. આ સ્ટ્રીટલાઈટનું દર બે મહિને 15,000 જેવું બિલ ગ્રામપંચાયત નહીં પરંતુ ભરતભાઈ પોતાના સ્વખર્ચે ભરે છે.
બોર્ડની પરીક્ષામાં છાત્રોને ભોજનની વ્યવસ્થા મૈયારીમાં ધો. 10 ની પરીક્ષાનું કેન્દ્ર હોય અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવતા હોય ત્યારે નાના એવા ગામમાં નાસ્તાની કોઈ લારી કે દુકાન નહીં હોવાથી ભરતભાઈ બોર્ડની પરીક્ષા છાત્રો અને વાલીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપે છે.
લગ્નપ્રસંગ અને બિયારણ માટે પણ ગ્રામજનોને આર્થિક સહાય વિકાસના કામો કરીને લોકોની સુખાકારી માટે પ્રયાસો કરનાર સરપંચ ભરતભાઈ પરમાર જ્યારે ખેડૂતોને બિયારણ માટે નાણાની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે તેને આર્થિક રીતે મદદરૂપ પણ થાય છે. આ જ રીતે લગ્નપ્રસંગે પણ જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક સહાય પણ કરે છે.
Ratanpur Maher Samaj foundations laid
પોરબંદર જીલ્લા નાં રતનપુર ગામે “રતનપુર મહેર સમાજ” નું ખાતમુહુર્ત કરતાં સંતશ્રી દેવા ભગત
Ratanpur Maher Samaj foundations ceremony performed by Sant Shri Deva Bhagat
Savdasbhai Rama Karavadra has passed away
It is with great sadness, we inform you that Savdasbhai Rama Karavadra from Peterborough has peacefully passed away.
Funeral will be held on Saturday 2nd January 2016. Coffin to arrive at their residence for 11am:
21 Adderley Bretton Peterborough PE3 8RA
The funeral service will take place at 12.15pm:
Peterborough Crematorium
Mowbray Road
North Bretton
Peterborough
PE6 7JE
We would be grateful if guests would come home after the service for prasadi. Our sincere request for you to pass this message on to family and friends.
May God rest his soul in peace.
Aum Shanti. Aum Shanti. Aum Shanti.
પોરબંદરના રાણાભાઈ સીડા અને તેમની મંડળીએ મણીયારાની રમઝટ કચ્છમાં બોલાવી

પોરબંદર: કચ્છના ધોરડા સફેદ રણમાં દેશભરના રાજ્યોના ડી.જી. ની કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાન સહિતનાઓએ હાજરી આપી છે ત્યારે આ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પોરબંદર પંથકના મણીયારા રાસે કચ્છની ધરાને ધ્રુજાવી હતી.
પોરબંદરના રાણાભાઈ સીડા અને તેમની મંડળીએ મણીયારાની રમઝટ કચ્છમાં બોલાવી હતી જેને જોઈને સૌ કોઈ ઝુમી ઉઠ્યા હતા. ધોરડાના સફેદ રણમાં હાલ તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકો દ્વારા તેની અલગ શૈલીઓ દ્વારા મનોરંજન માટેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યારે પોરબંદરના મહેર રાસે સ્ટેજ પર રાજ કર્યું હોય તેવું જણાઈ રહ્યું હતું. મણીયારાની શરૂઆત થતાં જ ભાઈ…ભાઈ…ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મહેરનો મણીયારો એ શૌર્યતા અને બલિદાનને દર્શાવતો રાસ છે જેમાં શુરવીરોની ગાથાના ગાયન સાથે ઝુમતા ખેલૈયાઓ સૌને આકર્ષે છે.
ઢોલની દાંડીના સથવારે હવામાં ઉડતા પતંગીયા જેવા આ રાસને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે તો તલવાર અને ઢાલ સાથે રણમેદાનમાં ધીંગાણું ખેલતા હોય તેવી રીતના રમાતા આ રાસને જોઈને હરકોઈની આંખો પહોળી બની જતી હોય છે. મહેર રાસ મણીયારાની અત્યારસુધીમાં 14 દેશોમાં રમઝટ બોલાવી છે. તો હાલમાં ભુજ ખાતે યોજાનાર ફેરીસર્વિસના ઉદઘાટન સમયે આનંદીબેનની ઉપસ્થિતિમાં પણ મણીયારા રાસની રમઝટ બોલાવવા માટે આમંત્રણ મળ્યું છે. આ રાસમંડળીએ અત્યારસુધીમાં 5 રાષ્ટ્રપતિઓ સમક્ષ તેમના રાસની આગવી કલાને રજૂ કરી છે અને પોરબંદર તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. આવનારા સમયમાં પણ આવી જ રીતે રાસની રમઝટ બોલાવતા રહેશું તેવું રાણાભાઈ સીડાએ જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પ્રભાવિત થયા
પોરબંદર પંથકની ખમીરવંતી મહેરકોમની લોકસંસ્કૃતિનું એક અનિવાર્ય અંગ એટલે મહેર રાસ મણીયારો. પોરબંદરના મહેર રાસ મંડળે મહેર કોમ અને પોરબંદરને ગૌરવ અપાવીને નવરાત્રી દરમિયાન રાષ્ટ્રપતિભવનમાં મણીયારો રાસ રજૂ કર્યો હતો જેને નિહાળીને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સહિત સૌકોઈ મણીયારા રાસના તાલે ડોલવા લાગ્યા હતા. તો આ પૂર્વે ચીનના વડાપ્રધાને અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે તે પણ મણીયારો રાસ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા તો હાલ ધોરડાના સફેદ રણમાં મણીયારો રાસ રજૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના તમામ રાજ્યોના ડી.જી. અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ મંત્રમુગ્ધ બન્યા હતા. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ પણ આ રાસ નિહાળ્યો હતો અને તેઓ બોલી ઉઠ્યા હતા કે “અગાઉ આવું નૃત્ય તેઓએ ક્યારેય નિહાળ્યું નથી”
Keshubhai Ranabhai Gorania passed away

It is with sadness to inform you all that Keshubhai Ranabhai Gorania, of Leicester has passed away on Saturday 5th December 2015.
The final ceremonial rights will take place at 07:45- 08:30 at Gorania residence:
349 Scraptoft Lane
Leicester
LE7 9SE
Tel: 0116 241 2039
Cremation at 09:00 at Gilroes Crematorium:
Gilroes Cemetery
Groby Road
Leicester
LE3 9QG
Please pass this message on within the community.